ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી


SHARE













મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે રહેતા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોને તેઓના કામની જગ્યા બાબતના એફિડેવિટ કરાવવાની જરૂર હતી જેથી કરીને તે દિવ્યાંગ લોકો મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નોટરી તરીકે કામ કરતાં કમલાબેન મૂછડિયા દ્વારા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોના એફિડેવીટ કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરી આપવામાં આવ્યા હતા જેથી કરીને તેઓની આ માનવતા મહેકાવતી કામગીરીની નોટરી, વકીલો, અધિકારીઓ સહિતના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી






Latest News