મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી


SHARE











મોરબીના નોટરી કમલાબેન મુછડીયાએ માનવતા મહેકાવી

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે રહેતા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોને તેઓના કામની જગ્યા બાબતના એફિડેવિટ કરાવવાની જરૂર હતી જેથી કરીને તે દિવ્યાંગ લોકો મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નોટરી તરીકે કામ કરતાં કમલાબેન મૂછડિયા દ્વારા ૪૫૦ જેટલા દિવ્યાંગ લોકોના એફિડેવીટ કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરી આપવામાં આવ્યા હતા જેથી કરીને તેઓની આ માનવતા મહેકાવતી કામગીરીની નોટરી, વકીલો, અધિકારીઓ સહિતના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી






Latest News