મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે બ્રહ્મ-આહીર સમાજે કરી ખાસ વ્યવસ્થા


SHARE













મોરબી જીલ્લામાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે બ્રહ્મ-આહીર સમાજે કરી ખાસ વ્યવસ્થા

ગૌણ સેવા પસંદગીની આગામી રવિવારે પરીક્ષા યોજાવાની છે ત્યારે જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી પરીક્ષા આપવા માટે આવી રહેલા પરિક્ષાર્થી માટે બ્રહ્મ સમાજ અને આહીર સમાજ દ્વારા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરેલ છે

આગામી તા. ૨૯ ને રવિવારે સરકાર તરફથી લેવામાં આવતી ગૌણ સેવા પસંદગીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પરીક્ષા આપવા માટે મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી જે કોઈ બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ આવવાના હોય તેના માટે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે પરશુરામ ધામ મંદિર તરફથી રહેવા અમે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેના માટે ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા ૯૮૨૫૬ ૭૧૬૯૮, ડો. અનિલભાઈ મહેતા ૯૭૨૭૭ ૩૧૩૮૧ અને ચિંતનભાઈ ભટ્ટ ૯૭૧૫૨ ૭૭૭૭૭ તેમજ નિરજભાઈ ભટ્ટ ૯૯૭૯૩ ૧૩૧૯૨ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

તેવી જ રીતે મોરબી જિલ્લા આહીર સમાજ તેમજ કર્મચારી મંડળના આહીર વૈચારિક ક્રાંતિ ગ્રુપ, પોલીસ પરિવાર દ્વારા આ પરીક્ષા આપવા માટે આહીર સમાજના જે વિધાર્થી ભાઈઓ અને બહેનો મોરબી જીલ્લામાં રહેવા અને જમવા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોરબી જિલ્લાનાં હળવદ, વાંકાનેર, મોરબીમાં ભાઈઓ તેમજ બેહનો માટે આ વ્યવસ્થા રાખી છે જેમાં મોરબી સિટી અને ટંકારા માટે રવિભાઈ હુંબલ (૯૬૩૮૯ ૦૪૩૩૩), હરદેવભાઈ કાનગડ (૯૯૨૪૬ ૭૪૬૦૦), મનવિર ખાંડેખા (૯૮૨૫૩ ૮૮૩૮૮), અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજીયા (૯૭૩૭૪ ૭૮૬૦૬), રાજેશભાઈ મંઢ (૯૮૯૮૭ ૮૯૫૫૨), અશ્વિનભાઈ ચાવડા (૮૩૨૦૫ ૮૨૨૬૧), મચ્છુ કાંઠા આહીર કેળવણી મંડળના પ્રમુખ કાળુભાઈ ચાવડા (૯૮૭૯૯ ૯૫૩૩૫) તેમજ વાંકાનેર માટે સિદ્ધરાજભાઈ ડાંગર (૯૮૦૪૮ ૧૮૭૧૮) અને હળવદ માટે ભાવેશભાઈ ડાંગર (પોલીસ) (૯૯૭૯૯ ૪૧૨૪૩) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News