મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે સોમવારથી ભાગવત કથા શરૂ કરવામાં આવી છે અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શાઈકીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથા આગામી તા ૭ સુધી ચાલુ રહેવાની છે જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં દેવી ભાગવત કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને તા ૩ ના રોજ ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું આયોજન કરાયું છે આટલું જ નહીં કથામાં જુદાજુદા પ્રસંગોને પણ ઉજવવામાં આવશે






Latest News