મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે સોમવારથી ભાગવત કથા શરૂ કરવામાં આવી છે અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શાઈકીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથા આગામી તા ૭ સુધી ચાલુ રહેવાની છે જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં દેવી ભાગવત કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને તા ૩ ના રોજ ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું આયોજન કરાયું છે આટલું જ નહીં કથામાં જુદાજુદા પ્રસંગોને પણ ઉજવવામાં આવશે






Latest News