મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ


SHARE















મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શાળા અને સુરક્ષા સેતુ સોસાયટી મોરબી જીલ્લા દ્વારા વિદ્યાર્થિનીઓને સંરક્ષણ તાલીમ શિબિર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ શિબિરમાં ધો. ૬, , , ૯ અને ૧૧ ની વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે જીલ્લા પોલીસ દ્વારા નિયુક્ત નિષ્ણાંત કોચ મનીષ અગ્રાવત અને રણજીત ચૌહાણ દ્વારા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લે જણાવ્યું છે






Latest News