વાંકાનેરથી ગૌવંશને કતલખાને લઇ જતા ગૌરક્ષકોએ બચાવ્યું, મહિલા સહિત બે પકડાયા
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શાળા અને સુરક્ષા સેતુ સોસાયટી મોરબી જીલ્લા દ્વારા વિદ્યાર્થિનીઓને સંરક્ષણ તાલીમ શિબિર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ શિબિરમાં ધો. ૬, ૭, ૮, ૯ અને ૧૧ ની વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે જીલ્લા પોલીસ દ્વારા નિયુક્ત નિષ્ણાંત કોચ મનીષ અગ્રાવત અને રણજીત ચૌહાણ દ્વારા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લે જણાવ્યું છે