હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે


SHARE













વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

વાંકાનેર તાલુકાના ધમલપર પાસે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા આવેલ છે તેમાં ગુરુદેવ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

ધમલપર પાસે આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં આગામી તા. ૪ ને શનિવારના રોજ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮ કલાકે મારૂતી યજ્ઞ, સાંજે ૪:૩૦ કલાકે બિડુ હોમાશે, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે અને રાતે જે સંતવાણી યોજાશે તેમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ સહિતની ટિમ રમઝટ બોલાવશે જેથી કરીને વધુમાં વધુ લોકોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News