વાંકાનેર તાલુકામાં સશક્ત-પોષિત કિશોરી અભિયાન અંતર્ગત મેળો યોજાયો
SHARE
વાંકાનેર તાલુકામાં સશક્ત-પોષિત કિશોરી અભિયાન અંતર્ગત મેળો યોજાયો
વાંકાનેર તાલુકામાં સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળા ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો વિભાગની બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણ યોજનાની સંયુક્ત પહેલ હતી. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વર્ષાબા ડી. ઝાલા, સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ખાસ હાજરી આપી હતી તેમજ આઈસડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ચારોલા અને વાંકાનેર સીડીપીઓ ડો. વૈશાલીબા પટગીર અને ચાંદનીબેન વૈદ્ય સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ખાસ કરીને કિશોરી માટે આઇસીડીએસ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહીતિ આપવામાં આવી હતી અને કિશોરી દ્વારા સરસ મજાનું નાટક રજુ કરવામાં આવ્યું હતું આંગણ વાડીનું મહત્વ સમજાવ્યૂ હતું અને અલગ અલગ વિભાગના સ્ટોલ જેવા કે અલગ અલગ વાનગી, કિશોરી માટે આરોગ્ય તપાસ, ૧૮૧ વગેરે ઉભા કરી અને કિશોરીને માહિતગાર કરવામાં આવી હતી તેમજ દરેક ઓફિસર દ્વારા દરેક સ્ટોલની લેવ આમાં આવી હતી