મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત


SHARE













હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત

હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસે ટેઇલર પલટી મારી ગયું હતું જેથી કરીને ટેઇલરના ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લાના નવા અંજાર ખાતે મારુતિનગરમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ વાઘેલા જાતે રાજપૂત (૩૧)એ રાજસ્થાનના હરાજપુરાના રહેવાસી ડ્રાઇવર અમીનકથાત છોટુકથાત સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસેથી આરોપી તેના હવાલા વાળું ટેઇલર નંબર જીજે ૧૨ બીએક્સ ૬૯૬૪ લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં ટેલર પલટી મારી ગયું હતું જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં શક્તિસિંહ વાઘેલાની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News