મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે
મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે
SHARE
મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે
મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની તા. ૨૩ માર્ચના રોજ કરવામાં આસવ્હે અને આ ઉજવણીમાં લોકોને જોડાવા મતયે આ યોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે તા. ૨૩ ને ગુરુવારે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાશે ત્યારે સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાશે અને આ શોભાયાત્રા સાંજે ૪: ૩૦ વાગ્યે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી નીકળશે અને સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે ત્યારે દરેક સિંધી પરિવારોને આવવા માટે આયોજકોએ નિમંત્રણ આપ્યું છે