હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત


SHARE

















મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે ઉપર શકત શનાળા ગામે આવેલ વિધાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર આવેલ છે અને ત્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે જેથી આકરીને બાળકોની સલામતી માટે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરવામાં આવી છે

મોરબી નજીકના શનાળા ગામે સરસ્વતી શિશુમંદિર શાળા આવેલ છે અને આ વિધાલયમાં આશરે ૧૨૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ શાળા મોરબી-રાજકોટ હાઇવેથી નજીક હોવાથી અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે અકસ્માતના બનાવ બને છે જેમાં ઘણીવાર ગંભીર રીતે વિધાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ અકસ્માતનો ભોગ બન્યા છે જેથી કરીને તમામ લોકોની સલામતી માટે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી  પ્રધાનાચાર્ય મનસુખલાલ જીવરાજ મહેતા માંગ કરવામાં આવી છે




Latest News