હળવદના ડોક્ટરને શેર બજારમાં રોકાણ કરવાની જુદીજુદી સ્કીમ આપીને 48.14 લાખની ઠગાઇ કરનાર ચાર શખ્સની ધરપકડ મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત ટંકારામાંથી ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ-સલામતી સપ્તાહની ઉજવણી કરાશે મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત


SHARE















મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે ઉપર શકત શનાળા ગામે આવેલ વિધાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર આવેલ છે અને ત્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે જેથી આકરીને બાળકોની સલામતી માટે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરવામાં આવી છે

મોરબી નજીકના શનાળા ગામે સરસ્વતી શિશુમંદિર શાળા આવેલ છે અને આ વિધાલયમાં આશરે ૧૨૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ શાળા મોરબી-રાજકોટ હાઇવેથી નજીક હોવાથી અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે અકસ્માતના બનાવ બને છે જેમાં ઘણીવાર ગંભીર રીતે વિધાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ અકસ્માતનો ભોગ બન્યા છે જેથી કરીને તમામ લોકોની સલામતી માટે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી  પ્રધાનાચાર્ય મનસુખલાલ જીવરાજ મહેતા માંગ કરવામાં આવી છે






Latest News