મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
ટંકારાના સરાયા ગામે ખેતરમાં આગ લગતા ખેડૂતના ઘઉં બળીને ખાખ
SHARE
ટંકારાના સરાયા ગામે ખેતરમાં આગ લગતા ખેડૂતના ઘઉં બળીને ખાખ
ટંકારાના સરાયા ગામે ટ્રાન્સફોર્મરમાંથી તિખારો ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક ઉપર પડ્યો હતો જેથી કરીને ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા જેથી કરીને બે ખેડૂત ઉપર આભ તૂટી પડયુ છે વધુમાં મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાંથી તીખારો પડતાં આગ લાગી હતી જેમાં ખેડૂત બેચરભાઈ ભવાનભાઈ ઢેઢીના ત્રણ વીઘાના ઘઉં અને મનહરભાઈ ધરમશીભાઈ ઢેઢીના અઢી વિઘાના ધઉ બાલી ગયા હતા જેથી કરીને ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે જો કે, આગ વધુ ન ફેલાઈ તે માટે તાત્કાલિક આજુબાજુના ખેડૂતોએ આગ ઉપર પાણીનો મારો ચાલુ કર્યો હતો અને આગને કાબુમાં લીધી હતી જો કે, ખેડુતોને મોટી નુકશાન થયું છે