મોરબીમાં ધો. ૧૨ ની પરીક્ષામાં ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર
SHARE
મોરબીમાં ધો. ૧૨ ની પરીક્ષામાં ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર
મોરબી સહિત ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે ગુરુવારે લેવામાં આવેલ ધો. ૧૨ ની સામાન્ય પ્રવાહમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગેરહાજર રહ્યા હતા જેમાં મનોવિજ્ઞાન, અંગ્રેજી અને સમાજશાસ્ત્રમના પેપરમાં કુલ મળીને ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા
મોરબી જીલ્લામાં ગુરુવારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનના પેપરમાં ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જયારે અંગ્રેજીના પેપરમાં ૫ વિદ્યાર્થીઓ અને સમાજ શાસ્ત્રમના પેપરમાં ૧ વિદ્યાર્થી આમ કુલ મળીને કુલ ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા