મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વર્તમાન સમયમાં દેશની અંદર સ્વદેશી વસ્તુઓનું મહત્વ દિવસે વધી રહ્યું છે અને દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કઈ રીતે દેશમાં સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધારી શકાય છે અને દેશને મજબૂત બનાવી શકાય છે તેના લગતી માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજક જીલેશભાઈ કાલરીયા તેમજ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા






Latest News