મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વર્તમાન સમયમાં દેશની અંદર સ્વદેશી વસ્તુઓનું મહત્વ દિવસે વધી રહ્યું છે અને દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કઈ રીતે દેશમાં સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધારી શકાય છે અને દેશને મજબૂત બનાવી શકાય છે તેના લગતી માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજક જીલેશભાઈ કાલરીયા તેમજ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા






Latest News