મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી


SHARE















મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી

મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જે અરજીની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી.

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે તા. 23 ના રોજ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આવતીકાલે તા. 29 ના રોજ કોર્ટમાં થનાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જયસુખ પટેલે હાઇકોર્ટના આદેશ મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે બેન્કના કામ માટે જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી જો કે ત્યારે અરજીને મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. દરમિયાન જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મુકવામાં આવી છે જેની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવશે.






Latest News