મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ


SHARE













મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં લોકોને વર્ષોથી સારી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જેથી કરીને લોકો પાલિકામાં વારંવાર રજૂઆત કરે છે અને હેરનગતિનો સામનો કરતાં હોય છે જો કે, હાલમાં આ વિસ્તારમાં આખલાનો ત્રાસ વધી ગયો છે અને અવાર નવર આખલા યુદ્ધે ચડતા હોય છે જેથી કરીને લોકોના જીવ પડિકે બંધાઈ જાય છે માટે આ રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે


મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ હાલમાં ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે આખલા યુદ્ધ અવાર નવાર જામે છે જે બાળકો, વાહન ચાલકો સહિતના લોકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી આ વિસ્તારમાં રઝ્દ્તા ખુંટીયાને તાત્કાલિક લોકોની સલામતી માટે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News