મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ


SHARE













મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં લોકોને વર્ષોથી સારી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જેથી કરીને લોકો પાલિકામાં વારંવાર રજૂઆત કરે છે અને હેરનગતિનો સામનો કરતાં હોય છે જો કે, હાલમાં આ વિસ્તારમાં આખલાનો ત્રાસ વધી ગયો છે અને અવાર નવર આખલા યુદ્ધે ચડતા હોય છે જેથી કરીને લોકોના જીવ પડિકે બંધાઈ જાય છે માટે આ રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે


મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ હાલમાં ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે આખલા યુદ્ધ અવાર નવાર જામે છે જે બાળકો, વાહન ચાલકો સહિતના લોકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી આ વિસ્તારમાં રઝ્દ્તા ખુંટીયાને તાત્કાલિક લોકોની સલામતી માટે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News