માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ


SHARE

















મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં લોકોને વર્ષોથી સારી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જેથી કરીને લોકો પાલિકામાં વારંવાર રજૂઆત કરે છે અને હેરનગતિનો સામનો કરતાં હોય છે જો કે, હાલમાં આ વિસ્તારમાં આખલાનો ત્રાસ વધી ગયો છે અને અવાર નવર આખલા યુદ્ધે ચડતા હોય છે જેથી કરીને લોકોના જીવ પડિકે બંધાઈ જાય છે માટે આ રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે


મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ હાલમાં ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે આખલા યુદ્ધ અવાર નવાર જામે છે જે બાળકો, વાહન ચાલકો સહિતના લોકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી આ વિસ્તારમાં રઝ્દ્તા ખુંટીયાને તાત્કાલિક લોકોની સલામતી માટે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 




Latest News