મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગ યોજાશે


SHARE









મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગ યોજાશે

મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.૭-૫ ના રોજ સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો. બી.કે.લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટે જણાવ્યુ છે કે, સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગ આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધનવન્તરી ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવી છે અને મિટિંગ પૂર્ણ થયે બપોરે મોરબીની સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા દ્વારા સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.






Latest News