મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું


SHARE









મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું

મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેકટર જમીનને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-૧ડી-૨,ડી-૩ દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે અને આ ત્રણેય શાખા નહેરના વધારાના પાણી નિકાલ તથા ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખીને ફુલકી નદી, બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવમા વધારાના પાણીના સંગ્રહ માટેના કામનુ સાસંદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાકૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયામોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડસુબિયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભુપતભાઇ સવસેટાપરેશભાઇ રુપાલાનારણભાઇ મેરજાચંદુભાઇ દાવાનિલેશભાઇ મેરજારસિકભાઈ ગામીસિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ. ભોરણીયા સહિતના હજાર રહ્યા હતા






Latest News