મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું


SHARE















મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું

મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેકટર જમીનને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-૧ડી-૨,ડી-૩ દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે અને આ ત્રણેય શાખા નહેરના વધારાના પાણી નિકાલ તથા ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખીને ફુલકી નદી, બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવમા વધારાના પાણીના સંગ્રહ માટેના કામનુ સાસંદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાકૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયામોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડસુબિયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભુપતભાઇ સવસેટાપરેશભાઇ રુપાલાનારણભાઇ મેરજાચંદુભાઇ દાવાનિલેશભાઇ મેરજારસિકભાઈ ગામીસિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ. ભોરણીયા સહિતના હજાર રહ્યા હતા






Latest News