મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
ઓડીસાના બાલાસોરમાં રેલવે અકસ્માત થયો હતો જેમાં ૨૮૮ જેટલા લોકોના મૃત્યુ નીપજયા છે જેની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવેલ છે ત્યારે આ ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા, મહામંત્રી ચિરાગભાઈ રારછ, જાનુભાઇ ચાનીયા, રમેશભાઈ જારીયા, અલ્પાબેન કકકટ, રાજુભાઈ જારીયા, કિશોરભાઈ ચીખલીયા, મહેશભાઈ રાજગુરુ, રામભાઇ રબારી, રમેશભાઈ રબારી, લખમણભાઇ કંઝારીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મુછડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા