મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ઓડીસાના બાલાસોરમાં રેલવે અકસ્માત થયો હતો જેમાં ૨૮૮ જેટલા લોકોના મૃત્યુ નીપજયા છે જેની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવેલ છે ત્યારે આ ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા, મહામંત્રી ચિરાગભાઈ રારછ, જાનુભાઇ ચાનીયા, રમેશભાઈ જારીયા, અલ્પાબેન કકકટ, રાજુભાઈ જારીયા, કિશોરભાઈ ચીખલીયા, મહેશભાઈ રાજગુરુ, રામભાઇ રબારી, રમેશભાઈ રબારી, લખમણભાઇ કંઝારીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મુછડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News