મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ઓડીસાના બાલાસોરમાં રેલવે અકસ્માત થયો હતો જેમાં ૨૮૮ જેટલા લોકોના મૃત્યુ નીપજયા છે જેની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવેલ છે ત્યારે આ ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા, મહામંત્રી ચિરાગભાઈ રારછ, જાનુભાઇ ચાનીયા, રમેશભાઈ જારીયા, અલ્પાબેન કકકટ, રાજુભાઈ જારીયા, કિશોરભાઈ ચીખલીયા, મહેશભાઈ રાજગુરુ, રામભાઇ રબારી, રમેશભાઈ રબારી, લખમણભાઇ કંઝારીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મુછડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News