માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના


SHARE













મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના

મોરબી જીલ્લમાં પેટ્રોલ પંપના ડીલરો અને સસ્તા અનાજના દુકાનદારો સાથે મંત્રી કનુભાઈ દેશાઈની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હાલ વાવાઝોડાને કારણે ઉભી થતી આપતકાલિન પરીસ્થિતિમાં સરકારના આદેશોનું પાલન કરાની સુચના અયાઇ છે જેમા ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો નિયમ મુજબ પર્યાપ્ત જથ્થો ફરજિયાત  રાખવો. સરકાર ની જરૂરિયાતના સંજોગોમાં માલનો પુરતો જથ્થો નહી હોવાને કારણે કાયદેસર ની કાર્યવાહી કરાશે, સલામતીના ભાગરુપે જ્યારે પવન કે વાવાઝોડા વખતે કોઈપણ કસ્ટમર અથવા કર્મચારીએ કેનોપી નીચે રહેવું નહી, સલામત જગ્યાએ રહેવું. અને વાવાઝોડા સમયે વેચાણ કરવું નહી અને મેઈન પાવર બંધ કરી દેવા માટે સુચના દેવાઇ છે.

બીપોરેજોય વાવાઝોડાના અનુસંધાને આપાતકાલીન પરિસ્થિતિ માં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભી એ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે અને આપાતકાલીન સ્થિતી મા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સફેટી વાહનો,યા અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનો ને ડીઝલ ની જરૂરિયાત રેહસે તો ત્યાં ઓન સાઈટ ડીઝલ ની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવા મા આવશે. જે હેલ્પ લાઇન નંબર આપેલ છે તેમા વિનોદ ડાભી 9825060535 અને મહેશ ડાભી 9727702814 ના નંબર આપેલ છે.






Latest News