મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા


SHARE











રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) બ્રિજેશ મેરજાએ હાલમાં મોટી જાહેરાત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા ગ્રામ ગૃહ નિર્માણના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં ૧૫૦૦૦ જેટલી ભરતી કરવામાં આવશે

આજે પંચયાત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાજાહેરાત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પંચાયત હસ્તકની ખાલી પડેલ ૧૫ હજાર જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવશે અને તેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સહિત ૬ થી ૭ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવશે અને રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અગાઉ સરકારે બંધ કરી હતી. તે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય પીએન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે






Latest News