મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા


SHARE













રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) બ્રિજેશ મેરજાએ હાલમાં મોટી જાહેરાત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા ગ્રામ ગૃહ નિર્માણના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં ૧૫૦૦૦ જેટલી ભરતી કરવામાં આવશે

આજે પંચયાત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાજાહેરાત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પંચાયત હસ્તકની ખાલી પડેલ ૧૫ હજાર જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવશે અને તેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સહિત ૬ થી ૭ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવશે અને રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અગાઉ સરકારે બંધ કરી હતી. તે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય પીએન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે




Latest News