મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE











માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતા સોનગઢ ગામે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા, કે.સી. જાડેજા, હર્ષદભાઈ પટેલ, રાજુભાઈ ડાંગર તથા નાનીબરારના સમીરભાઈ ડાંગર સહિતની તેઓની ટિમ દ્વારા તન,મન અને ધનથી સેવા આપશે આ કેમ્પ  તારીખ ૨૮-૯-૨૦૨૧ ને મંગળવાર થાય છે ત્યારે માતાના મઢ જતાં પદયાત્રીઓએ તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો  છે અને આ કેમ્પમાં જમવા, ચા પાણી નાસ્તો, આરામ, રાત્રી રોકાણ તથા મેડીકલ સુવિધા સહિતની જરૂરી તમામ પ્રકારની સેવા ફ્રીમાં આપવા માં આવશે.

 






Latest News