મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો


SHARE













મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબીના જુદાજુદા ચોક અને વિસ્તારમાં શહીદો અને ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકવામાં આવી છે જો કે, તેની સફાઈ કરવામાં આવતી નથી તે હક્કિત છે ત્યારે ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિતે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં મૂકવામાં આવેલ પ્રતિમાની સફાઈ કરી હતી અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે સુભાષચંદ્ર બોઝ, શહિદ ભગતસિંહની પ્રતિમાને સાફ સફાઈ કરીને ફુલહાર કર્યા હતા તેમજ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાવાની તેમાં રાધેભાઈ પટેલે ૧૭,૮૨૩ ભંડોળ આપેલ છે






Latest News