આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા


SHARE













મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો હતો જેમાં ધો ૬ થી ૮ ના ૧૫૬૫ વિદ્યાર્થિઓ તથા ધો ૯ થી ૧૨ ના ૭૯૧ વિદ્યાર્થિઓ મળી કુલ ૨૩૫૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેથી કરીને પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા તેવું ભારત કો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાનાના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડની યાદીમાં જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, આ પરીક્ષામાં બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવેલા બાળકોનો આંતરીક પ્રશ્ન મંચ( મૌખિક સ્પર્ધા) નો કાર્યક્રમ આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના તમામ સભ્યોએ ખૂબ મહેનત ઉઠાવી હતી. તેવું અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણિયા, ચિરાગભાઈ હોથીએ જણાવ્યુ છે






Latest News