મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા


SHARE







મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો હતો જેમાં ધો ૬ થી ૮ ના ૧૫૬૫ વિદ્યાર્થિઓ તથા ધો ૯ થી ૧૨ ના ૭૯૧ વિદ્યાર્થિઓ મળી કુલ ૨૩૫૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેથી કરીને પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા તેવું ભારત કો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાનાના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડની યાદીમાં જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, આ પરીક્ષામાં બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવેલા બાળકોનો આંતરીક પ્રશ્ન મંચ( મૌખિક સ્પર્ધા) નો કાર્યક્રમ આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના તમામ સભ્યોએ ખૂબ મહેનત ઉઠાવી હતી. તેવું અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણિયા, ચિરાગભાઈ હોથીએ જણાવ્યુ છે






Latest News