મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી યુવક મંડળ આયોજીત સરસ્વતિ સન્માન સમારોહમાં ભાગ લેવા છેલ્લા ચાર દિવસ


SHARE













મોરબી રઘુવંશી યુવક મંડળ આયોજીત સરસ્વતિ સન્માન સમારોહમાં ભાગ લેવા છેલ્લા ચાર દિવસ

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને ફોમ ભરવા માટે છેલ્લા ચાર દિવસનો સમય હોય તત્કાળ ફોર્મ ભરવા આયોજકોએ યાદીમાં જણાવેલ છે.

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૪-૯ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવેલ છે.સંસ્થાના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યકમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા.૧૪-૯ રાખવામા આવેલ છે.છેલ્લી તારીખ વીતી ગયા બાદ ફોમઁ સ્વીકારવામાં આવશે નહિ તે બાબત ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓએ ત્વરીત ફોમઁ ભરી લે તેમ પ્રમુખે યાદીમાં જણાવે છે.ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદીર વાળી શેરી, દરીયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ નવા સ્ટેન્ડની સામે સંપક કરવો.આ સન્માન સમારોહ તા.૨૪-૯ ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામા આવશે.તથા વધુ માહીતી માટે પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, પરીમલભાઈ ઠકકર, મહામંત્રી તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઇ કાથરાણીનો સંપક કરવો.તેમ રઘુવંશી યુવક મંડળે જણાવેલ છે.






Latest News