મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન


SHARE













મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન

મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલની પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે આગામી તા.૧૫-૯ ના રોજ સુંદર કાંડ આનંદના ગરબાના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. ૧૫ ને શુક્રવારે સવારે ૮ કલાકે શિવ પૂજન, તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી સુંદર કાંડ યોજાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે મોરબીના મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળના પ્રમુખ રમાબેન પટેલના મંડળ દ્વારા આ સુંદર કાંડ પાઠ યોજાશે.જેના મુખ્ય યજમાન તરીકે શ્રી નાગેશ્વર મહાદેવ બિરાજશે.જેથી આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મોરબીવાસીઓને વ્યવસ્થાપક સજુભા દોલુભા જાડેજા અને જગ્યાના મહંતશ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News