મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સરપંચો સામે રાજકીય કિન્નાખોરી કે પછી અન્ય કોઈ કારણોસર ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે આવી ખોટી ફરિયાદો કરનાર સામે પગલાં લેવાની માંગ સાથે મોરબી જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ નરેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ઘણી વખત ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે અને સીસી રોડના કામમાં નવા એસઓઆર મંજુર કરવાની પણ માંગ કરેલ છે






Latest News