મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે


SHARE













મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે

મોરબીમાં બ્રહ્મસમાજની મહિલાઓ અને બહેનો માટે મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદપૂનમની ઉજવણી કરવામાં આવશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૮/૧૦ ને શનિવારના રોજ બ્રહ્મસમાજના પરિવાર માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ સમાજના પરિવારોને સાંજે આઠ કલાકે ત્યાં આવવા માટે અને રસગરબાની રમઝટ બોલાવવા માટે તેમજ દુધપૌવાની પ્રસાદી અને અલ્પાહાર લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમનું આયોજન બ્રહ્મસમાજના પરિવારો માટે કરવામાં આવે છે તેમાં સંખ્યાને ધ્યાનમાં રાખી આ વખતે કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે તેવું મોરબીના પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News