ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા : આર્ય સમાજ કેમ્પસ તેમજ એમપી દોશી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી નિદર્શન કેમ્પ યોજાયો


SHARE













ટંકારા : આર્ય સમાજ કેમ્પસ તેમજ એમપી દોશી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી નિદર્શન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ટંકારા ખાતે આવેલા આર્ય સમાજ કેમ્પસ ખાતે તેમજ એમ.પી.દોષી સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને એનડીઆરએફની કામગીરીથી વાકેફ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર્ય સમાજ ખાતે આચાર્ય રામદેવજી, આચાર્ય ડી.જી.સવસાણી તેમજ નાયબ મામલતદાર રમેશભાઈ સોલંકીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક શિક્ષક તથા ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને એનડીઆરએફની તાકાત અને મહત્વ અને ડીએમ એક્ટ વિશે, વિવિધ પ્રકારની આપત્તિ અને સાવચેતી અંગેની સામાન્ય માહિતી, એમએફઆર, સીપીઆર, રક્તસ્ત્રાવ નિયંત્રણ તકનીકો તેમજ તેની અસરો વિગેરે ઉપર પ્રદર્શન તેમજ રોજિંદા જીવનમાં આગ અને આગથી બચવા વિશેની માહિતી આપવામાં આવી હતી






Latest News