ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સી.પી.આર.ની તાલીમ સ્ટુડન્ટ-સ્ટાફને અપાઈ


SHARE













મોરબીની આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સી.પી.આર.ની તાલીમ સ્ટુડન્ટ-સ્ટાફને અપાઈ

આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી ખાતે સી.પી.આર. એટલે કે કુત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટેની ઉત્તમ પદ્ધતિ માટેની તાલીમ તમામ નર્સિંગ સ્ટુડન્ટ તથા તમામ સ્ટાફને આપવામાં આવેલ હતી ત્યારે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ હેતલ મેડમ તથા તાલીમ આપવા માટે નર્સિંગ કોલેજના ટ્યુટર વંદના મેડમ તથા કોલેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને સીપીઆર અંગેની સંપૂર્ણ માહિતી સ્ટુડન્ટ અને સ્ટાફને પૂરી પાડેલ હતી અને જ્યારે પણ આવી અચાનક જરૂર પડે ત્યારે આપણે આ પદ્ધતિ અપનાવી કોઈપણની જિંદગી બચાવી શકાય છે તેવી મહત્વની બાબતોની સમજણ આપવામાં આવી હતી.






Latest News