મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સી.પી.આર.ની તાલીમ સ્ટુડન્ટ-સ્ટાફને અપાઈ


SHARE









મોરબીની આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સી.પી.આર.ની તાલીમ સ્ટુડન્ટ-સ્ટાફને અપાઈ

આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી ખાતે સી.પી.આર. એટલે કે કુત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટેની ઉત્તમ પદ્ધતિ માટેની તાલીમ તમામ નર્સિંગ સ્ટુડન્ટ તથા તમામ સ્ટાફને આપવામાં આવેલ હતી ત્યારે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ હેતલ મેડમ તથા તાલીમ આપવા માટે નર્સિંગ કોલેજના ટ્યુટર વંદના મેડમ તથા કોલેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને સીપીઆર અંગેની સંપૂર્ણ માહિતી સ્ટુડન્ટ અને સ્ટાફને પૂરી પાડેલ હતી અને જ્યારે પણ આવી અચાનક જરૂર પડે ત્યારે આપણે આ પદ્ધતિ અપનાવી કોઈપણની જિંદગી બચાવી શકાય છે તેવી મહત્વની બાબતોની સમજણ આપવામાં આવી હતી.






Latest News