મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી


SHARE













વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા પરિવારના ત્રણ વ્યક્તિઓએ એકીસાથે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને માતા અને તેની બે દીકરીઓએ આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા (૪૫), તેની દીકરી સેજલ ભરતભાઈ ખાંડેખા (૨૧) અને અંજલી ભરતભાઈ ખાંડેખા (૧૯) ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ત્રણયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ત્રણેયના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક મંજુબેનના દીકરાએ થોડા મહિના પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની ચિંતામાં  આપઘાત કરી લીધો હતો અને ત્યારથી માતા અને બંને દીકરીઓએ ગુમસુમ રહેતા હતા અને અચાનક ત્રણેયએ અંતિમ પગલું ભરી લેતા હાલમાં પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજું ફરી ગયું છે






Latest News