મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પાટીદાર સમાજની કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં મહારેલી 


SHARE











મોરબીમાં કાલે પાટીદાર સમાજની કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં મહારેલી 

મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિંદુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામ કરેલ છે જેથી કરીને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પ્રચંડ રોષ છે અને કાલે તા ૩૦ ને શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે

થોડા સમય પહેલા સુરતની એક સભા પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી કરીને તેના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે કાલે શનિવારે કલેકટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવશે અને કાલે મોરબીમાં પહેલા મહારેલી યોજાશે ત્યાર પછી આવેદનપત્ર આપવામાં આવશે આ રેલીમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. આ રેલી કાલે સવારે ૧૦ વાગ્યે મોરબીમાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવશે






Latest News