બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું બન્યું જોખમી


SHARE











મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું બન્યું જોખમી

મોરબીએમએ દલવાડી સર્કલ ચોકથી નાની કેનાલ તરફ જતા માર્ગ ઉપરથી સરદારનગર-૩, ધર્મભક્તિ, ઉમા-૨ અને સતવારાવાડી વિસ્તારના લોકોને આવવા અને જવા માટેના કેનાલ ઉપરના નાલામાં મસમોટું ગાબડું પડી ગયું છે જેથી કરીને ગમે ત્યારે તે તૂટી પડે તેવી શક્યતા છે અને અને આ રસ્તા ઉપરથી ઘણા લોકો પસાર થાય છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા જોખમી નાલાને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.






Latest News