કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ
Breaking news
Morbi Today

રાજ્ય એવોર્ડ વિજેતા મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનુ થયું ૫૪ મુ સન્માન


SHARE











રાજ્ય એવોર્ડ વિજેતા મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનુ થયું ૫૪ મુ સન્માન

જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા આયોજિત ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન- ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે.  જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતાં કલોલ ખાતે તા.૧૨/૫ ના રોજ આયોજિત કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે પુલકિત જોશીના(મદદનીશ સચિવ ગુજરાત અનેઉ.શિ.બોર્ડ ગાંધીનગર) અને તખુભાઈ સાંડતુરના(શિક્ષણવિદ અને કેળવણીકાર, ભાવનગર) હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વિજયભાઈ દલસાણીયાનું શિક્ષણના ક્ષેત્રમાં ૫૪ મુ સન્માન થયું છે






Latest News