મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન


SHARE



























મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર મોરબીની કોઈપણ જ્ઞાતિના લોકો તેમાં જોડાઈ શકે છે અને આ ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવ આગામી તા ૨/૬ ના રોજ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે જેથી જે લોકોને તેમાં પોતાના રાંદલ લોટા લખાવવા હોય કે પછી તેમને કોઈ વધુ વિગત જાણવી હોય તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકર (૯૮૭૯૯ ૪૫૧૨૯) અને ઉપપ્રમુખ રીધ્ધીબેન ત્રિવેદી (૯૯૧૩૪ ૫૨૯૫૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News