મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિવિધ પ્રકારના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ જેમ કે, બાળકોની સલામતી, વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ, વાંચન, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. આ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે તેનાથી શિક્ષકો સહિતનાઓને ઘણો ફાયદો થાય છે આ વખતે આ સેમિનાર તા ૮ થી ૧૦ સુધી રાખવામા આવેલ છે અને આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ શિક્ષણવિદો સહિતના હાજર રહેશે તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આપેલ છે








Latest News