માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો હળવદના ચરાડવા પાસેનો બનાવ: અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ જતી કાર ડમ્પરમાં ઘુસી જતા 7 પૈકીનાં 5 લોકોના મોત: બે સારવારમાં મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિવિધ પ્રકારના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ જેમ કે, બાળકોની સલામતી, વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ, વાંચન, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. આ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે તેનાથી શિક્ષકો સહિતનાઓને ઘણો ફાયદો થાય છે આ વખતે આ સેમિનાર તા ૮ થી ૧૦ સુધી રાખવામા આવેલ છે અને આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ શિક્ષણવિદો સહિતના હાજર રહેશે તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આપેલ છે






Latest News