મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ


SHARE













મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મદિરે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદની આયોજન કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે કોરોનાના લીધે માત્ર અન્નકુટનાં દર્શનનું જ આયોજન કરવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં બગથળા ગામ આવેલ નકલંક મંદિરનાં મંહત તથા ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે, નકલંક જગ્યા બગથળામાં દરવર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આં વર્ષે અન્નકૂટ મહાપ્રસાદ તા ૫/૧૧ ને શુક્રવાર નાં રોજ કોરોનાનાં કારણે અને સરકારની ગાઈડ લાઈન અનુસાર બંધ રાખેલ છે. જો કે, સરકારની ગાઈડ લાઈન અને કોરોનાનાં તમામ નિયમની જાણવણી કરીને લોકો અન્નકૂટ દર્શન તથા આરતીનો સવારે ૯ કલાકે લાભ લઈ શકશે 




Latest News