મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ


SHARE

















મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મદિરે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદની આયોજન કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે કોરોનાના લીધે માત્ર અન્નકુટનાં દર્શનનું જ આયોજન કરવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં બગથળા ગામ આવેલ નકલંક મંદિરનાં મંહત તથા ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે, નકલંક જગ્યા બગથળામાં દરવર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આં વર્ષે અન્નકૂટ મહાપ્રસાદ તા ૫/૧૧ ને શુક્રવાર નાં રોજ કોરોનાનાં કારણે અને સરકારની ગાઈડ લાઈન અનુસાર બંધ રાખેલ છે. જો કે, સરકારની ગાઈડ લાઈન અને કોરોનાનાં તમામ નિયમની જાણવણી કરીને લોકો અન્નકૂટ દર્શન તથા આરતીનો સવારે ૯ કલાકે લાભ લઈ શકશે 




Latest News