મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ


SHARE













મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મદિરે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદની આયોજન કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે કોરોનાના લીધે માત્ર અન્નકુટનાં દર્શનનું જ આયોજન કરવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં બગથળા ગામ આવેલ નકલંક મંદિરનાં મંહત તથા ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે, નકલંક જગ્યા બગથળામાં દરવર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આં વર્ષે અન્નકૂટ મહાપ્રસાદ તા ૫/૧૧ ને શુક્રવાર નાં રોજ કોરોનાનાં કારણે અને સરકારની ગાઈડ લાઈન અનુસાર બંધ રાખેલ છે. જો કે, સરકારની ગાઈડ લાઈન અને કોરોનાનાં તમામ નિયમની જાણવણી કરીને લોકો અન્નકૂટ દર્શન તથા આરતીનો સવારે ૯ કલાકે લાભ લઈ શકશે 






Latest News