મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો


SHARE













મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીમાં આવેલ શ્રી કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીની શાખા  દ્વારા તા ૨૨/૧૦ ના રોજ સોસાયટીના સ્થાપના દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના ૨૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સહ સંયોજક રમેશભાઈ એસ. પંડયા, સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાનીયા અને શાખાના મેનેજર અશ્વિનભાઈ ભટ્ટ તથા કર્મચારી તેમજ સભાસદો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

મોરબીમાં ડાયાબીટીસ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૨૩ ને શનિવારે સવારે ૯ થી ૧૨ : ૩૦ સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી-૨ ખાતે નિશુલ્ક ડાયાબીટીસ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં ડાયાબીટીસના દર્દીઓ માટે આયુર્વેદ પદ્ધતિ તેમજ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરાશે






Latest News