મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો


SHARE













મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીમાં આવેલ શ્રી કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીની શાખા  દ્વારા તા ૨૨/૧૦ ના રોજ સોસાયટીના સ્થાપના દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના ૨૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સહ સંયોજક રમેશભાઈ એસ. પંડયા, સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાનીયા અને શાખાના મેનેજર અશ્વિનભાઈ ભટ્ટ તથા કર્મચારી તેમજ સભાસદો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

મોરબીમાં ડાયાબીટીસ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૨૩ ને શનિવારે સવારે ૯ થી ૧૨ : ૩૦ સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી-૨ ખાતે નિશુલ્ક ડાયાબીટીસ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં ડાયાબીટીસના દર્દીઓ માટે આયુર્વેદ પદ્ધતિ તેમજ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરાશે






Latest News