શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા


SHARE









મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા

મૂળ પંચાસરના રહેવાસી અને હાલમાં મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ બોદ્ધનગરમાં દીકરાની સાથે રહેતા કલાભાઈ સીદાભાઈ મકવાણા (80) ઘરના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં બેસી ગયા હોવાની શકયતા છે જેથી કરીને ઘરના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે અને તા. 9/7 ના રોજ વહેલી સવારે નીકળી ગયેલા વૃદ્ધનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતી જેથી તેના દીકરા સહિતના પરિવારજનો તેને શોધી રહ્યા હતા તેવામાં તે સોમનાથ નજીક આવેલ સુત્રાપાડા પાસેથી મળી આવેલ છે . વધુમાં તેના દીકરા પાસેથી મળે માહિતી મુજબ તેના પિતા સુત્રાપાડા નજીક હોવાનો ફોન આવેલ હતો જેથી કરીને તેઓને ત્યાં જઈને લઈ આવેલ છે.






Latest News