વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા


SHARE











મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થયેલા વૃદ્ધ સુત્રાપાડાથી મળી આવ્યા

મૂળ પંચાસરના રહેવાસી અને હાલમાં મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ બોદ્ધનગરમાં દીકરાની સાથે રહેતા કલાભાઈ સીદાભાઈ મકવાણા (80) ઘરના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં બેસી ગયા હોવાની શકયતા છે જેથી કરીને ઘરના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે અને તા. 9/7 ના રોજ વહેલી સવારે નીકળી ગયેલા વૃદ્ધનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતી જેથી તેના દીકરા સહિતના પરિવારજનો તેને શોધી રહ્યા હતા તેવામાં તે સોમનાથ નજીક આવેલ સુત્રાપાડા પાસેથી મળી આવેલ છે . વધુમાં તેના દીકરા પાસેથી મળે માહિતી મુજબ તેના પિતા સુત્રાપાડા નજીક હોવાનો ફોન આવેલ હતો જેથી કરીને તેઓને ત્યાં જઈને લઈ આવેલ છે.






Latest News