મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું


SHARE













મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું

આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોવાથી ફટાકડાનું ધૂમ કરવા માટે હાલમાં વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવી દેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવામાં આવે તેના માટે ‘એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા કલેક્ટર, એ ડિવિઝન, બી ડિવીઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તકે એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચા, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ તન્ના, જિલ્લા મંત્રી કમલભાઈ દવે, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ, બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા, વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક ઉપપ્રમુખ હિતરાજ રાજસિંહ, વિજયભાઈ કુંભારવાડીયા સહિતના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.






Latest News