મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો

આઝાદીના ૭૫ માં વર્ષે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ -મોરબીના ચેરમેન આર.કે.પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તેમજ જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “કાનુની જાગુતિ કાર્યક્રમ” નું આયોજન કરીને જેલમાં રહેલા બંદિવાનોને તેઓના મુળભુત અધિકારો શું છે..? તેના વિશે સમજણ આપવામા આવી હતી.








Latest News