મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ


SHARE











ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ

ભારતીય સર્વોચ્ય ન્યાયલાયના 75 વર્ષ પૂર્ણ થવાના માનમાં ભારત સરકાર દ્વારા સ્મારક ટપાલ ટિકિટ અને 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છેતે અંગેની માહિતી આપતા મોરબીના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટએ જણાવ્યુ હતું કે "સર્વોચ્ય અદાલત ના 75 વર્ષ"નો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવેલ છે એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટનું બિલ્ડીંગ રહશે.






Latest News