વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાનો ૧૪૭ મો મેડિકલ કેમ્પ યોજાયો


SHARE

















મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાનો ૧૪૭ મો મેડિકલ કેમ્પ યોજાયો

મુંબઈ વાળા શાંતિભાઈ મોહનભાઈ ઝોબલીયાના દીકરા  દિલીપભાઈ કેનેડામાં રહેવા છતાં માતૃભૂમિને ભૂલ્યા નથી તેમના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડો. હસ્તીબેન મહેતાના 147 માં કેમ્પનું આયોજન હજનાળી ગામે કરવામાં આવ્યું હતું અને દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. ત્યારે ડો. સુરેશભાઈ કાલરીયા  દ્વારા આંખના દર્દીની તપાસ કરીને દવા પવામાં આવી હતી તેમજ ઘૂંટણ, હાથ, કમરના દુખાવા તેમજ વા ના દર્દીને સાંધાના દુખાવા માટે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વિશેષ પ્રકારની પોઇન્ટની સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે માવજી દેવાભાઈ મિયાત્રા, રોનક સુરેશ ગામી, રણછોડ મશરુભાઈ ભરવાડે જહેમત ઉઠાવી હતી. અને કેમ્પ સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, શ્રીમતી નિશાબેન દેસાઈ તેમજ કોઠારીભાઈએ સેવા આપેલ હતી




Latest News