મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત


SHARE













મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત

મોરબીમાં આવેલ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોની કુટુંબની માહિતી અપડેટ કરવાનું એક અભિયાન 13, ડિસેમ્બર સુધીમાં હાથ ધરવવામાં આવ્યું છે. જેથી કરીને નોંધાયેલા જ્ઞાતિ સભ્યોના કુટુંબની માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર, કુટુંબની સંખ્યા વગેરે જેવી વિગતો વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે ત્યાર બાદ તે માહિતીને અપડેટ કરવામાં આવશે જેથી આગામી 13, ડિસેમ્બર શુક્રવાર સુધીમાં જ્ઞાતિની ભોજનશાળા (વાડી) એ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સભ્યના કુટુંબની માહિતીને અપડેટ, સુધારો કે ફેરફાર કરવામાં આવશે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.

તેમજ જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો. ડૉ. હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ,ભાતૃભાવને કારણે  ઈચ્છા હતી કે, આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવું છે. આ ઈચ્છા તેમના પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈ પૂરી કરવાના છે. અને આગમી તા 15/12 રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વાડીએ જ્ઞાતિ સભ્ય જ્યારે કુટુંબની માહિતી આપવા માટે આવે ત્યારે આમંત્રણ પત્રક અને ભોજન પાસ આપવામાં આવશે. તેવું જ્ઞાતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવ્યુ છે.






Latest News