મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ


SHARE













વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના ત્રણ વિભાગ કર્યા હતા અને  બાળકોએ ઉત્સાહ પૂર્વ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. અને દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને અનુદાનિત નિવાસી પ્રા. શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ અને શ્રી  મકતાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા ઈનામ તેમજ ફૂલ સ્કેપના ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળવાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને અને માર્ગદર્શક શિક્ષક ને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.






Latest News