મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

થોડા દિવસો પહેલા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહનું નિધન થયું હતું જેથી કરીને સરકારે રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો અને ઠેરઠેર શ્રધ્ધાંજલિ સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં જીલ્લા, શહેર અને તાલુકાનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા અને સ્વ. ડો. મનમોહનસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા




Latest News