મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું


SHARE











વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું

વાંકાનેર તાલુકાનાં  સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે તેમજ નવા સિમેન્ટ રોડનું લાલજી મહારાજની જગ્યાના મહંત આનંદરામ બાપુ તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરૂભા ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે સાંસદના પીએ ક્રિપાલસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ, હુસેનભાઇ ગઢવાળા, ગનીભાઈ પટેલ, ગુલાભાઈ પરાસરા, અબાસભાઈ શેરસીયા, પ્રણવસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહયા હતા અત્રે ઉલેખનીય છે કે, સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજના નાલાની ભલામણ સંસાદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.






Latest News