મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું


SHARE













વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું

વાંકાનેર તાલુકાનાં  સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે તેમજ નવા સિમેન્ટ રોડનું લાલજી મહારાજની જગ્યાના મહંત આનંદરામ બાપુ તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરૂભા ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે સાંસદના પીએ ક્રિપાલસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ, હુસેનભાઇ ગઢવાળા, ગનીભાઈ પટેલ, ગુલાભાઈ પરાસરા, અબાસભાઈ શેરસીયા, પ્રણવસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહયા હતા અત્રે ઉલેખનીય છે કે, સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજના નાલાની ભલામણ સંસાદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.




Latest News