દીકરો દીકરી એક સમાન: જામદુધઈ ગામે દીકરીએ પિતાને કાંધ આપીને મુખગ્નિ આપી
મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક
SHARE
મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક
મોરબી જિલ્લામાં સૌથી અનુભવી એવા વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત અગેચાણીયા એસોસિએશનના 5 સીનિયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી, આતીશભાઈ ચાનિયા અને પૂનમબેન અગેચાણીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક આપેલ છે.
આ નિમણુકથી વકીલ મંડળના સીનિયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, સીનિયર એડવોકેટ ચાનિયાભાઈ તેમજ તમામ સભ્યો, સરકારી વકીલો, સાંસદ ચંદુભાઈ શિહોરા અને વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા તેમજ આગેવાનો, પોલીસ, પત્રકાર મિત્રો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, શિક્ષકો સહિતના તમામ શુભચિંતકોએ શુભેચ્છા પાઠવી હતી