મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહએ ડી.એસ.જાડેજાએ માનતા પૂરી કરી


SHARE











વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહડી.એસ.જાડેજામાનતા પૂરી કરી

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા)એ તા.૫-૩-૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે “એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી” અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરીને મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ઘરે તા. ૧૬-૨-૨૫ ને રવિવારે રાજકુંવરનો જન્મ થયો છે જેથી તે માનતા પૂરી કરવા માટે જુનપીર બાવાની દરગાહ પર આવ્યા હતા અને ચાદર પોસી કરીને રાજ કુંવરના હકકમાં દુઆઓ માંગી હતી. આ જુનપીર બાવાની દરગાહ પર માનતા પૂરી કરવા આવ્યા હતા ત્યારે મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, ડી.એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, મહમદ હનીફ અને ખીજડીયા ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.






Latest News