મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE











વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર શહેરી વિસ્તારમાં લૂંટની ઘટના બનેલ હતી. જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા ઘણા વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપીની વાંકાનેર સીટી પોલીસે નાગપુરમાંથી ધરપકડ કરેલ છે.

વાંકાનેર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં લૂંટની ઘટના બનેલ હતી જે ગુનામાં ઉત્તરપ્રદેશનો રહેવાસી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લા સંડોવાયેલ હતો અને તે આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આ આરોપીની છ વર્ષ બાદ મહારાષ્ટ્રના નાગપુરમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને નાગપુરથી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લાને પકડ્યો હતો અને તેને વાંકાનેર લઈ આવીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News