મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ


SHARE











વાંકાનેર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોને ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર શહેર અને કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી, ડો.દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા, માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા, વાંકાનેર યાર્ડના માજી પ્રમુખ સકિલભાઇ પીરજાદા, ગુલામભાઇ પરાસરા, હરદેવસિંહ જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News