જોખમી સ્ટંટ: વાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર સૂતા સૂતા સાઇકલ ચલાવતા સગીરોનો વિડીયો વાઇરલ
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો
SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 21 માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહંતશ્રી ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી પણ ત્યાં હાજર રહ્યા હતા આ તકે યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવ્યુ હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ ભાલોડીયા, ઓડીયાભાઈ, ઠાકરશીભાઈ પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા, રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા, જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા, દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ, રાજુભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેવું આશ્રમના સેવક મુકેશ ભગતે જણાવ્યુ છે.
